Pages

Search This Website

Thursday, October 10, 2024

SCE મૂલ્યાંકનમાં ચાલુ વર્ષે આવેલા ફેરફાર

SCE મૂલ્યાંકનમાં ચાલુ વર્ષે આવેલા ફેરફારથી દરેક શિક્ષક માહિતગાર હોવા જરૂરી છે.

પત્રક- B ધોરણ- 3 થી 5માં કોઈ ફેરફાર થયેલ નથી.

પત્રક- B ધો.6 થી 8 માં 4 ક્ષેત્રોની બદલે 5 ક્ષેત્રો થયા છે. અગાઉ જે વિધાનો જાતે લખવાના આવતા હતા. તે દૂર કરેલ છે અને ક્ષેત્ર-1માંથી 1 વિધાન- વિદ્યાર્થી શાળાએ નિયમિત આવે છે. આ વિધાન દૂર કર્યું છે. અને ભારતીય જ્ઞાન પ્રણાલી ક્ષેત્ર- 5 માં 10 વિધાનો ઉમેરાયા છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖

પત્રક- C ધોરણ -3 માં અંગ્રેજી વિષય પ્રથમ અને દ્વિતીય સત્રમાં ઉમેરાયેલ છે. એટલે તેના 200 ગુણ ઉમેરાયા છે.

ગુજરાતી-200

ગણિત-200

પર્યાવરણ-200

અંગ્રેજી-200

વ્યક્તિત્વ વિકાસ-200

---------------------

કુલ ગુણ-1000

ધો. 4 પત્રક-C માં અગાઉ દ્વિતીય સત્રમાં જ અંગ્રેજી હતું. હવે ચાલુ વર્ષથી પ્રથમ સત્રમાં પણ મૂલ્યાંકન કરવાનું થાય છે.

ગુજરાતી-200

ગણિત-200

પર્યાવરણ-200

અંગ્રેજી-200

હિન્દી-100(દ્વિતીય સત્ર)

વ્યક્તિત્વ વિકાસ-200

---------------------

કુલ ગુણ-1100

ધોરણ- 1 અને 2 માં ચાલુ વર્ષે અભ્યાસક્રમ બદલાયેલ હોવાથી તેમના પત્રકો બદલાશે. હાલ પાઠ્યપુસ્તકમાં સૂચના મુજબ મૂલ્યાંકન કરવાનું છે. અને પ્રગતિમાપન રજીસ્ટર નિભાવવાનું છે. 

*𝔾𝕪𝕒𝕟 𝔾𝕒𝕟𝕘𝕒*

✅ *ભારતીય જ્ઞાન પ્રણાલી અંતર્ગત મૂલ્યાંકન અને તાસ ફાળવણી બાબત આજનો પરિપત્ર* 

👉 દર અઠવાડિયે એક તાસ શ્રીમદ ભાગવત ગીતા (ભારતીય જ્ઞાન પ્રણાલી)નો રહેશે.

👉 પત્રક B ક્ષેત્ર - 5 માં આનું મૂલ્યાંકન ઉમેરવામાં આવ્યું. 

પરિપત્ર જોવા માટે અહીં ક્લિક કરો.

No comments:

Post a Comment

Comments